Rathyatra Live : ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા

Jun 27, 2025 - 14:30
Rathyatra Live : ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળી છે, સંદેશ ન્યૂઝ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તમામ સમાચાર તમને અપડેટ ફોટો અને વીડિયો સાથે મળશે, રથયાત્રા નીકળી અને રથયાત્રા પરત ફરશે તે સાથેના તમામ સમાચાર તમને સંદેશ ન્યૂઝની વેબસાઈટ પર સતત મળતા રહેશે. ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જૂનના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0