Railway News: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ ટ્રેનો કરાઇ રદ
સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અનેક ટ્રેનો કરાઇ રદ20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશેસાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનો રદ કરાવામાં આવી20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ 20 અને 21 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ 19 અને 20 જુલાઈએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ 20 જુલાઈએ ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ 20 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે. 19-20 જુલાઈએ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ 20-21 જુલાઈએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશેટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરી
- ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અનેક ટ્રેનો કરાઇ રદ
- 20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશે
સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
આ ટ્રેનો રદ કરાવામાં આવી
- 20 જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ
- 20 અને 21 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ
- 19 અને 20 જુલાઈએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ
- 20 જુલાઈએ ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ
- 20 જુલાઈએ ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
- 19-20 જુલાઈએ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
- 20-21 જુલાઈએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી રહેશે.