Junagadhમાં મેઈન્ટેન્સ કામગીરીને લઈ ગિરનાર રોપ-વે 10 દિવસ રહેશે બંધ

મેઈન્ટેન્સ કામગીરીને લઈ રોપ-વે સેવા કરાશે બંધ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે સેવા રહેશે બંધ 10 દિવસ પ્રવાસીઓ નહીં માણી શકે રોપ-વેની સફર જુનાગઢના ગિરનાર પર રોપ-વે સેવા 10 દિવસ બંધ રહેશ,મેઈન્ટેન્સ કામગીરી શરૂ હોવાથી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ રોપ-વે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે,તો બીજી તરફ 10 દિવસ પ્રવાસીઓ નહી માણી શકે રોપ-વેની સફર. મેન્ટેન્સ કામગીરી કરાશે જૂનાગઢ ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા11 જૂનથી 20 જૂન સુધી એટલે કે 10 દિવસ બંધ રહેશે.ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે બંધ રહેશે.આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા અધિકારીએ જણાવ્યું છે દર વર્ષે સૌથી લાંબા અને ઉંચા રોપ-વે નું મેન્ટેનન્સ કરવામાં આવે છે. પીએ મોદીએ ઈ લોકાર્પણ કર્યુ હતુ ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે. ભારે પવન ફૂંકાતા પણ બંધ કરાય છે રોપ-વે જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.  

Junagadhમાં મેઈન્ટેન્સ કામગીરીને લઈ ગિરનાર રોપ-વે 10  દિવસ રહેશે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેઈન્ટેન્સ કામગીરીને લઈ રોપ-વે સેવા કરાશે બંધ
  • 11 જૂનથી 20 જૂન સુધી રોપવે સેવા રહેશે બંધ
  • 10 દિવસ પ્રવાસીઓ નહીં માણી શકે રોપ-વેની સફર

જુનાગઢના ગિરનાર પર રોપ-વે સેવા 10 દિવસ બંધ રહેશ,મેઈન્ટેન્સ કામગીરી શરૂ હોવાથી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ રોપ-વે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે,તો બીજી તરફ 10 દિવસ પ્રવાસીઓ નહી માણી શકે રોપ-વેની સફર.

મેન્ટેન્સ કામગીરી કરાશે

જૂનાગઢ ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા11 જૂનથી 20 જૂન સુધી એટલે કે 10 દિવસ બંધ રહેશે.ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે બંધ રહેશે.આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા અધિકારીએ જણાવ્યું છે દર વર્ષે સૌથી લાંબા અને ઉંચા રોપ-વે નું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

પીએ મોદીએ ઈ લોકાર્પણ કર્યુ હતુ

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.

ભારે પવન ફૂંકાતા પણ બંધ કરાય છે રોપ-વે

જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.