IAS Transfer: ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી, 4 અધિકારીઓને અપાયા પ્રમોશન

Feb 1, 2025 - 18:31
IAS Transfer: ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી, 4 અધિકારીઓને અપાયા પ્રમોશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ તમામ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાણીએ ઓર્ડર આપ્યો છે. આ બદલીઓમાં 4 IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0