Gandhinagar: શાહપુર પાસે નદીમાં ગણેશ વિસર્જન વેળાએ 3 યુવક ડૂબ્યા; 2 ને બચાવાયા, 1 યુવક લાપતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર નજીક આવેલા શાહપુર વિસ્તારમાંથી એક દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શાહપુર પાસે આવેલી નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા પહોંચેલા સ્થાનિક શ્રદ્ધાળુઓમાંથી 3 યુવકો અચાનક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. વિસર્જનની વિધિ અને ઉત્સાહ વચ્ચે બનેલી આ આકસ્મિક ઘટનાને કારણે નદી કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
શાહપુર વિસ્તારમાં ગણેશ વિસર્જન વખતે 3 યુવકો ડૂબ્યા
બે યુવકનો બચાવ, એકની શોધખોળ હાથ ધરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

