Dahod: વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Aug 31, 2025 - 10:00
Dahod: વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદના વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સંજેલીથી ઝાલોદ તરફ જતી એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે. ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટી ઘટના અકસ્માત સર્જાયો છે. જોકે આ અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને એસટી બસને નુકસાન થયું છે.

વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. સંજેલીથી ઝાલોદ તરફ જતી ઝાલોદ થઈ સંજેલી તરફ જતી બે બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એસટી બસને નુકસાન થયું છે. અકસ્માતમાં બન્ને એસટી બસના ડ્રાયવરને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા છે.

ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટી ઘટના અકસ્માત 

વરસાદી વાતાવરણમાં ધુમ્મસના કારણે બે બસનો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા બધાએ રાહત અનુભવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને એસટી બસને નુકસાન થયું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0