Chotila: વિસ્તારમાં વાવણી ટાણે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

Jun 11, 2025 - 02:30
Chotila: વિસ્તારમાં વાવણી ટાણે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોટીલા વિસ્તારમાં હાલ વાવણીના સમયગાળા ટાણે જ યુરીયા અને ડી.એ.પી. ખાતરની અછત સર્જાઇ છે. પંથકના ખેડૂતોને પુરતુ જરૂરિયાત મુજબનું ખાતર મળતુ નથી. જેના કારણે ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તાજેતરમાં જ ચોટીલાના ધારાસભ્ય સામજીભાઇ ચૌહાણે મૂળીના ગામડામાં બંધાણીઓને લાયસન્સ અપાવવા માટે હાકલ કરી હતી ત્યારે નશો કરવા માટે ધારાસભ્ય ભલામણ કરી શકતા હોય તો ખેડૂતોને હાલ ખાતરની તાતી જરૂરિયાત હોઇ તાત્કાલીક ચોટીલા વિસ્તારનાં ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા ધારાસભ્ય કરે એવી ખેડૂતો માંગ કરી રહયા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0