Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર, કુલ 127 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસશંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવરાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયાગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 42 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 મોત થયા હોસ્પિટલમાં 42 દર્દીઓ હાલ સારવાર હેઠળ રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા

Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર, કુલ 127 શંકાસ્પદ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ

રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયાગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 42 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 48 મોત થયા
  • હોસ્પિટલમાં 42 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા