BZ કૌભાંડ કરનાર ઝાલાએ કહ્યું - હું પૈસા ચૂકવવા તૈયાર, સરકારે કહ્યું એનાથી ગુનાની ગંભીરતા ન ઘટે

Jan 25, 2025 - 11:30
BZ કૌભાંડ કરનાર ઝાલાએ કહ્યું - હું પૈસા ચૂકવવા તૈયાર, સરકારે કહ્યું એનાથી ગુનાની ગંભીરતા ન ઘટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BZ Scam: બીઝેડ ગ્રુપના કૌભાંડમાં નિર્દોષ પ્રજાજનોના 422 કરોડ રૂપિયા ચાઉં કરી જનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની જામીન અરજીમાં એવો પેંતરો અજમાવ્યો હતો કે, તે લોકોના પૈસા આપવા તૈયાર છે. પરંતુ, તેને જામીન પર મુકત કરો. જો કે, રાજય સરકાર દ્વારા ઝાલાના પેંતરાને ફગાવતાં અદાલત સમક્ષ જણાવ્યું કે, આરોપીએ બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસરનું કૌભાંડ આચર્યું છે અને હવે લોકોને પૈસા પરત કરવાની વાત કરે છે. પરંતુ, આવી ખાતરીથી ગુનો કે ગુનાની ગંભીરતા જરાય ઘટતી નથી.

જામીન અરજીની આગળની સુનાવણી 27 જાન્યુઆરીએ 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0