Bharuch: નેત્રંગમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો, જાણો કેમ?

ભરૂચના નેત્રંગમાં ચોર ટોળકીની અફવાઓ વચ્ચે અધિકારીઓને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો મહત્વનું કહી શકાય કે, ભરૂચના નેત્રંગમાં ગામના લોકોએ ચોર સમજીને આ બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો હતો. જે બાદ આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યારે આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ જ્યારે તપાસમાં બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓ હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે, ભરૂચમાં ચોર ટોળકી અંગેના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ બાદ ફફડાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના નેત્રંગમાં આ સમગ્ર ઘટના બની ઉલ્લેખનીય છે કે, ભરૂચના નેત્રંગમાં આ સમગ્ર ઘટના બની હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 

Bharuch: નેત્રંગમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો, જાણો કેમ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના નેત્રંગમાં ચોર ટોળકીની અફવાઓ વચ્ચે અધિકારીઓને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.

ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો

મહત્વનું કહી શકાય કે, ભરૂચના નેત્રંગમાં ગામના લોકોએ ચોર સમજીને આ બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓને ઢોર માર માર્યો હતો. જે બાદ આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા

ત્યારે આ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ જ્યારે તપાસમાં બંને ખાણખનીજ વિભાગના અધિકારીઓ હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે, ભરૂચમાં ચોર ટોળકી અંગેના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ બાદ ફફડાટ જોવા મળી રહ્યો છે.

ભરૂચના નેત્રંગમાં આ સમગ્ર ઘટના બની

ઉલ્લેખનીય છે કે, ભરૂચના નેત્રંગમાં આ સમગ્ર ઘટના બની હતી. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંને અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.