Ambalal Patelની મોટી આગાહી, નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું વધશે જોર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 અને 28 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષેપ સર્જાશે જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.દાના વાવાઝોડાની અસર મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે જેના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.સાથે સાથે 6 થી 8 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે અને નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થશે. ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે અને અરબી સમુદ્રમાં 13-14 નવેમ્બરે હલચલ જોવા મળશે સાથે સાથે 17-18 નવેમ્બરે ગુજરાતમાં ઠંડી વધશે તો બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે.ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જેના કારણે માવઠું પડી શકે તેવી શકયતાઓ છે.7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.  

Ambalal Patelની મોટી આગાહી, નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું વધશે જોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 અને 28 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષેપ સર્જાશે જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.દાના વાવાઝોડાની અસર મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે જેના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.સાથે સાથે 6 થી 8 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે અને નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થશે.

ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે અને અરબી સમુદ્રમાં 13-14 નવેમ્બરે હલચલ જોવા મળશે સાથે સાથે 17-18 નવેમ્બરે ગુજરાતમાં ઠંડી વધશે તો બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે.ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જેના કારણે માવઠું પડી શકે તેવી શકયતાઓ છે.7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.સાંજે અને સવારે રાજ્યમાં ઠંડીની અસર રહી શકે છે.કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 39 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે,અમદાવાદ ગાંધીનગરમાં 35 થી 36 ડીગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે.સાથે સાથે દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.એક પછી એક બંગાળ ઉપ સાગરમાં વાવા ઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.

વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.