Ahmedabadના સરદારનગરમાં લીવઈન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરી

અમદાવાદના સરદારનગરમાં પ્રેમિકાની હત્યા પ્રેમલગ્ન કરવા પ્રેમિકા કરતી હતી દબાણ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથધરી અમદાવાદના સરદારનગરમાં પ્રેમિએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરાતા હાહાકાર મચ્યો છે,પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી,પરંતુ પ્રેમી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો આ વાતને લઈ બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા ત્યારે પ્રેમીનું મગજ જતા તેણે ગળુ દબાવી પ્રેમિકાનું પ્રાણ પંખેરૂ ફૂકી કાઢયુ હતુ. પોલીસે આરોપીની કરી ધરપકડ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે,આરોપીની ધરપકડમાં પ્રેમીએ અનેક ખુલાસા કર્યા છે,પ્રેમીનું કહેવું છે કે,તેઓ બન્ને એક બીજા સાથે લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા અને પ્રેમી પણ લીવઈન રિલેશનશીપ રાખવા જ માંગતો હતો,પરંતુ પ્રેમિકા દ્રારા અવાર-નવાર લગ્ન માટે દબાણ કરતી હતી અને પ્રેમી તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો ત્યારે બન્ને ભેગા થયા અને ઝઘડામાં પ્રેમીએ તેની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે. પોલીસે માતા-પિતાને કરી જાણ સમગ્ર ઘટનામાં પોલીસે બન્નેના માતા-પિતાને જાણ કરી તેમના નિવેદન પણ લીધા છે,અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પોલીસને પ્રેમિકાના મોબાઈલમાથી કોઈ ચેટ કે અન્ય મેસેજ મળી આવ્યા નથી,પ્રેમીને હવે જેલમાં બેસીને અફસોસ થઈ રહ્યો છે,પરંતુ કાયદો તો સૌ કોઈને લાગુ પડે છે તેમા કોઈ ઓળખાણ ચાલતી નથી,ત્યારે ગુસ્સામાં આવીને આવું પગલુ ભરવુ એ કયારેક આપણા માટે ઘાતક સાબિત થતુ હોય છે. લીવઈન રિલેશનશીપમાં રહેતા લોકો રહે સાવધાન હાલ લીવઈન રિલેશનશીપમાં રહેવાનો ક્રેઈઝ લોકોમાં વધી રહ્યો છે,લીવ ઇન રીલેશનશીપ એટલે સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે. વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે લીવઈન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. મેટ્રો સિટીમાં અને હવે તો મિની મેટ્રોમાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે.

Ahmedabadના સરદારનગરમાં લીવઈન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના સરદારનગરમાં પ્રેમિકાની હત્યા
  • પ્રેમલગ્ન કરવા પ્રેમિકા કરતી હતી દબાણ
  • પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથધરી

અમદાવાદના સરદારનગરમાં પ્રેમિએ પ્રેમિકાની ગળુ દબાવી હત્યા કરાતા હાહાકાર મચ્યો છે,પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી,પરંતુ પ્રેમી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો આ વાતને લઈ બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા ત્યારે પ્રેમીનું મગજ જતા તેણે ગળુ દબાવી પ્રેમિકાનું પ્રાણ પંખેરૂ ફૂકી કાઢયુ હતુ.

પોલીસે આરોપીની કરી ધરપકડ

સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે,આરોપીની ધરપકડમાં પ્રેમીએ અનેક ખુલાસા કર્યા છે,પ્રેમીનું કહેવું છે કે,તેઓ બન્ને એક બીજા સાથે લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા અને પ્રેમી પણ લીવઈન રિલેશનશીપ રાખવા જ માંગતો હતો,પરંતુ પ્રેમિકા દ્રારા અવાર-નવાર લગ્ન માટે દબાણ કરતી હતી અને પ્રેમી તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો ત્યારે બન્ને ભેગા થયા અને ઝઘડામાં પ્રેમીએ તેની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે.

પોલીસે માતા-પિતાને કરી જાણ

સમગ્ર ઘટનામાં પોલીસે બન્નેના માતા-પિતાને જાણ કરી તેમના નિવેદન પણ લીધા છે,અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પોલીસને પ્રેમિકાના મોબાઈલમાથી કોઈ ચેટ કે અન્ય મેસેજ મળી આવ્યા નથી,પ્રેમીને હવે જેલમાં બેસીને અફસોસ થઈ રહ્યો છે,પરંતુ કાયદો તો સૌ કોઈને લાગુ પડે છે તેમા કોઈ ઓળખાણ ચાલતી નથી,ત્યારે ગુસ્સામાં આવીને આવું પગલુ ભરવુ એ કયારેક આપણા માટે ઘાતક સાબિત થતુ હોય છે.

લીવઈન રિલેશનશીપમાં રહેતા લોકો રહે સાવધાન

હાલ લીવઈન રિલેશનશીપમાં રહેવાનો ક્રેઈઝ લોકોમાં વધી રહ્યો છે,લીવ ઇન રીલેશનશીપ એટલે સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે. વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે લીવઈન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. મેટ્રો સિટીમાં અને હવે તો મિની મેટ્રોમાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે.