Ahmedabadના Vastralમાં કપિરાજનો આતંક યથાવત,એક બાળકી પર કર્યો હુમલો

ફોરેસ્ટ વિભાગની ટીમ પોહચી વસ્ત્રાલ વિસ્તારમા વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું વિવિધ ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં તપાસ કરાઈ અમદાવાદના વસ્ત્રાલમાં વાનરનો આતંક યથાવત છે.ગઈકાલે વાનરે બાળકી ઉપર હુમલો કર્યો હતો.વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું.ફોરેન્ટ વિભાગે એક વાનરને પાંજરામાં પૂર્યો છે.સાકાર ગ્રીન સોસાયટીમાંથી એક વાનર પકડાયું છે.વન વિભાગે વિવિધ ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં વાનર પકડવાની કામગીરી કરી રહી છે. શ્રીધરા સોસાયટીમાં પણ વાનરનો આંતક વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ એક કપિરાજને જંગલખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી. અમદાવાદમાં કપિરાજનો આતંક વધ્યો નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી કરીને જંગલખાતા દ્વારા તે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. વાનારે 10થી વધારે લોકો પર કર્યો હુમલો મળતી માહિતી અનુસાર 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડી.

Ahmedabadના Vastralમાં કપિરાજનો આતંક યથાવત,એક બાળકી પર કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફોરેસ્ટ વિભાગની ટીમ પોહચી વસ્ત્રાલ વિસ્તારમા
  • વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું
  • વિવિધ ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં તપાસ કરાઈ

અમદાવાદના વસ્ત્રાલમાં વાનરનો આતંક યથાવત છે.ગઈકાલે વાનરે બાળકી ઉપર હુમલો કર્યો હતો.વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું.ફોરેન્ટ વિભાગે એક વાનરને પાંજરામાં પૂર્યો છે.સાકાર ગ્રીન સોસાયટીમાંથી એક વાનર પકડાયું છે.વન વિભાગે વિવિધ ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં વાનર પકડવાની કામગીરી કરી રહી છે.

શ્રીધરા સોસાયટીમાં પણ વાનરનો આંતક

વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ એક કપિરાજને જંગલખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી.


અમદાવાદમાં કપિરાજનો આતંક વધ્યો

નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી કરીને જંગલખાતા દ્વારા તે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી.


વાનારે 10થી વધારે લોકો પર કર્યો હુમલો

મળતી માહિતી અનુસાર 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડી.