55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં NFSA રેશનકાર્ડમાં નામ ધરાવતા લોકોના ઈન્કમટેક્સ રિટર્નમાં 6 લાખથી વધુ આવક, 5 એકરથી વધુ ખેતજમીન, પેઢીના માલિક હોવાના આધાર GST નંબર વગેરે લક્ષ્યમાં લઈને રાજ્યમાં 55 લાખ લોકોને આ લાભથી દૂર કરવા કરવા નોટિસો બજાવવાની કામગીરી
રાજકોટ, : ગુજરાતમાં આશરે 3.60 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) કાર્ડ ધરાવે છે આ પૈકીના આશરે 56 લાખ લાભાર્થીઓ આ મફત અનાજ મેળવવા પાત્રતા ધરાવતા નથી તેમ કેટલાક ધોરણો અનુસાર ઓનલાઈન વિગતો મળતા હવે આ તમામને લાભાર્થી તરીકે નામ કમી કરવા નોટિસો ફટકારવાનું શરૂ કરાયું છે અને આ કામગીરી પૂરવઠા અધિકારીઓએ પોતે કરાવવાને બદલે સસ્તા અનાજના દુકાનદારો પર થોપી દેવાતા ભારે રોષ ફેલાયો છે. 
આ અંગે રાજકોટ ફેરપ્રાઈઝ શોપ્સ એસો.ના જણાવ્યા અનુસાર એન.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
