'25મી વખત ભેગા થયા, કાંઈ નવું નથી, પણ ગોંડલ જેવા મુદ્દે ચર્ચા કરી', ગાંધીનગરમાં પાટીદારોની બેઠક અંગે બોલ્યા અલ્પેશ કથીરિયા

Jun 29, 2025 - 02:00
'25મી વખત ભેગા થયા, કાંઈ નવું નથી, પણ ગોંડલ જેવા મુદ્દે ચર્ચા કરી', ગાંધીનગરમાં પાટીદારોની બેઠક અંગે બોલ્યા અલ્પેશ કથીરિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar News : ગાંધીનગરના સરગાસણમાં આજે (28 જૂન) આયોજિત ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનો એકમંચ પર જોવા મળ્યા હતા. પાટીદાર આંદોલનકારીઓની આ બેઠકમાં સામાજિક સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોટાભાગના પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કન્વીનરો હાજર રહ્યા હતા. 

ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન સિબિર 

પાટીદાર આગેવાનોની આજે રવિવારે ગાંધીનગર બેઠક મળી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0