હજારો મૃતદેહ શોધ્યાં, 200ને જીવતા બચાવ્યાં, ગોંડલના ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત થતાં લોકો ભાવુક

Aug 6, 2025 - 10:30
હજારો મૃતદેહ શોધ્યાં, 200ને જીવતા બચાવ્યાં, ગોંડલના ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત થતાં લોકો ભાવુક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gondal News : ગોંડલમાં નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનમાં 40 વર્ષની નોકરી કરીને ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત કિશોરભાઈ ગોહિલ વયમર્યાદાના કારણે તાજેતરમાં નિવૃત્ત થતાં ભાવસભર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ બાબત નવી નથી, પણ આ ફાયર જવાનની સિધ્ધિ કંઈક અલગ છે. તેમણે ફરજકાળમાં પાણીમાં ડૂબેલા 1000થી વધુ લોકોનાં મૃતદેહો શોધ્યા, તો 200 લોકોને જીવતા પણ કાઢ્યા હતા. સૌરાષ્ટ્રના કોઈપણ ડેમમાં ડૂબેલી વ્યક્તિ મળે નહીં ત્યારે ઊંડા પાણીમાં શોધખોળમાં પારંગત ગોંડલના ફાયર જવાન કિશોરભાઈ તરવૈયાની મદદ લેવાતી હતી.

ગોંડલ ફાયર બ્રિગેડમાં નોકરી કરતા કિશોરભાઈ ગોહિલને બધા કિશોરભાઈ તરવૈયા તરીકે જ ઓળખે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0