સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાવાઝોડામાં પતરા ઉડયા બાદ તંત્રની ઘોર ઉદાસીનતા
ચોમાસા
પહેલા ગોડાઉનનું સમારકામ હાથ નહીં ધરાય તો ગરીબોનું અનાજ બગડી જવાની ભીતિ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી નજીક આવેલા સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

