સુરતના નિહાલીમાં દીપડો પાંજરુ તોડીને ભાગતા ફફડાટ, વન વિભાગની નબળી કામગીરી સામે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News : સુરતના નિહાલી ગામે દીપડાની અવર-જવર થતી હોવાની સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે અલગ-અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડી પાડ્યો હતો. પરંતુ પાંજરે પુરાયાની ગણતરીના કલાકોમાં જ દીપડો પાંજરાના સળિયા તોડીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે વન વિભાગ દોડતું થયું હતું અને દીપડા ફરી પકડી પાડવા કવાયત હાથ ધરી.
સુરતના નિહાલી ગામે પાંજરુ તોડીને ભાગ્યો દીપડો
What's Your Reaction?






