સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા

Oct 31, 2025 - 10:30
સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

દિવાળીના પર્વ અગાઉ અંકલેશ્વરથી પરિવાર દર્શન કરવા આવ્યો હતો

ભાવનગર: સાળંગપુર મંદિરમાં ધનતેરસના દિવસે દર્શન કરવા આવેલા પરિવારની મહિલાના પર્સમાંથી રોકડા રૂ.૪.૫૦ લાખની ચોરી થઈ છે. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0