શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે

Apr 23, 2026 - 09:00
શાસન તરફી લહરના અભાવમાં  ટાર્ગેટેડ મતો નિર્ણાયક  બની શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


2021માં 75 ટકાના મત ન મળ્યા છતાં ભાજપને બધી મનપામાં સત્તા  : આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં પણ બહુમતિ મતદારોમાં લોકપ્રિયતા નહીં પણ બુથ મેનેજમેન્ટ જ જીતશે તેવી સંભાવના 

 રાજકોટ, : આગામી તા. 26-4-26ના મહાનગરપાલિકાઓની ચૂંટણીના યોજાનાર મતદાન આડે માત્ર  3 દિવસ બાકી છે ત્યારે લોકોમાં વ્યાપક ચાહના ધરાવતા અને પ્રજા વચ્ચે સતત સક્રિય નેતાઓને બદલે મામકાઓને વધુ ટિકીટ આપી છે અને સાથે ગત શાસનકાળમાં લોકોની પાયાની સમસ્યા ઉકેલાઈ નથી ત્યારે ઉત્સાહનો, લહરનો અભાવ જોવા મળે છે. શાસન તરફી લહર ન હોય ત્યારે પણ ચૂંટણીમાં હારજીતનો નિર્ણય આશરે 30 ટકા જેટલા ટાર્ગેટેડ મતો ખેંચી લાવવાનું વલણ ફરી નિર્ણાયક બને તેવા અણસાર છે.

ઈ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0