વલસાડ એસ.પી. કરણરાજસિંહ સહિત પાંચ સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટનો આદેશ

Nov 29, 2024 - 04:00
વલસાડ એસ.પી. કરણરાજસિંહ સહિત પાંચ સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્યુટર એન્જિનિયરને ખાનગી કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0