વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત

Jul 15, 2025 - 06:00
વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 6 શખ્સોની નજીવી બાબતે બોલાચાલી બાદ માર મારતા આધેડ બેભાન હાલતમાં અચાનક ઢળી પડયા 

- મૃતદેહને પીએમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો : રિપોર્ટ બાદ કારણ બહાર આવશે  એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાની સ્થળ પર પહોંચી વધુ તપાસ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે લુંટ, ફાયરીંગ, હત્યા, મારામારી સહિતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વઢવાણ તાલુકાના રામપરા-નવાણીયા ગામ વચ્ચે આવેલ સીમમાં કામ કરી રહેલ આધેડ ખેડુત સાથે અજાણ્યા શખ્સોએ ઢોર ચરાવવા બાબતે બોલાચાલી કરી હતી જેમાં મામલો ઉગ્ર બનતા મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવ બાદ આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0