વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભુજ – પુણે એક્સપ્રેસ જે 01ઓક્ટોબરના રોજ ભુજથી ઉપડશે, આ ટ્રેન નડિયાદ સ્ટેશન પર રાત્રે 8:46 કલાકે પહોંચશે. આણંદ સ્ટેશન પર રાત્રે 9:03 કલાકે પહોંચશે.
What's Your Reaction?






