વડોદરામાં ખૂન કેસનો આરોપી પેરોલ પર છૂટી ફરાર, પોલીસને જોઈ મકાનમાંથી કૂદતાં ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપાયો

Feb 15, 2025 - 14:30
વડોદરામાં ખૂન કેસનો આરોપી પેરોલ પર છૂટી ફરાર, પોલીસને જોઈ મકાનમાંથી કૂદતાં ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime : વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવવામાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા નામચીન આરોપીને પોલીસે ઈજા ગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે.

મંગળ બજારમાં વિસુધા એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે મારામારી, ખંડણી, હત્યાનો પ્રયાસ, હત્યા જેવા 30 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2019 માં જૂની અદાવતને કારણે એક યુવક ઉપર ખૂની હુમલો કરવાના બનાવમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં પેરોલ પર છૂટેલા સમીરને 27 ઓક્ટોબર 2024 ના રોજ હાજર થવાનું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0