વડોદરામાં આજવા ખાતે પૂર નિયંત્રણ માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થોડા દિવસમાં ચાલુ થશે

Jul 3, 2025 - 16:00
વડોદરામાં આજવા ખાતે પૂર નિયંત્રણ માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થોડા દિવસમાં ચાલુ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Ajwa Lake : આજવા સરોવર ખાતે પૂર શમનના ભાગરૂપે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમની હાલ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આ કાર્ય થતાં આજવા સરોવરમાં 211 ફૂટથી વધુ પાણીનું લેવલ થાય તો પંપીંગ દ્વારા સીધું નદીમાં છોડી શકાશે. આ કામગીરીનું નિરિક્ષણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

હાલ આજવા સરોવરનું જળ સ્તર 210.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0