વડોદરામાં આજવા ખાતે પૂર નિયંત્રણ માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થોડા દિવસમાં ચાલુ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Ajwa Lake : આજવા સરોવર ખાતે પૂર શમનના ભાગરૂપે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમની હાલ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આ કાર્ય થતાં આજવા સરોવરમાં 211 ફૂટથી વધુ પાણીનું લેવલ થાય તો પંપીંગ દ્વારા સીધું નદીમાં છોડી શકાશે. આ કામગીરીનું નિરિક્ષણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
હાલ આજવા સરોવરનું જળ સ્તર 210.
What's Your Reaction?






