વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું

Oct 30, 2025 - 04:30
વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તળાવોના બ્યુટિફિકેશન  માટે સિમેન્ટ કોંક્રિટનો ઉપયોગ કરીને કરોડો રુપિયાનો ખર્ચ કરે છે ત્યારે વડોદરાની સંસ્થાએ એક નાનકડા ગામના તળાવને માત્ર ચાર લાખ રુપિયાનો ખર્ચ કરીને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃ જીવિત કર્યું છે.

 ભરુચ જિલ્લાના ઝઘડિયા ગામના મોહન તળાવના કિનારાનું ઝડપભેર ધોવાણ થઈ રહ્યું હતું અને તેના કારણે આસપાસના લોકો  માટે પણ જોખમ સર્જાયું હતું.શહેરની ગુજરાત ઈકોલોજિકલ સોસાયટીને આ તળાવને પુનઃ જીવિત  કરવાની કામગીરી સોંપાઈ હતી.સોસાયટીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અને સંશોધક ડો.દિપા ગવલીનું કહેવું છે કે, ગત નવેમ્બર મહિનાથી અમે કામ શરુ કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0