લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhidbhanjan Mahadev News: અમરેલી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં શિવ મંદિરોમાં શિવજીનો શણગાર કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં લાઠી-અમરેલી હાઇવે પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.
લાઠી નગરે બિરાજતા શ્રી ભીડભંજન મહાદેવનો કમળ પૂજાનો શણગાર કરતાં વીર હમીરસિંહજી 'સોમનાથની સખાતે'ના ઇતિહાસમાં અમરકથાને આબેહૂબ પ્રદર્શિત કરતાં શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા શોર્યનો શણગાર વીરતા શોર્ય ધર્મ માટે એક ભાવિક શું ન કરી શકે? સોમનાથ મંદિર માટે વીરતાને વરેલ રાજવીમા આરાધ્ય દેવ ભીડભંજન મહાદેવ ખાતે લાઠીના વિર હમીરસિંહજી ગોહિલ 'સોમનાથ સખાતે' શણગારના અલૌકિક દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા.
What's Your Reaction?






