રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Suicide Case : રાજકોટમાં માનસિક વિકૃત મિત્રોના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને એક આધેડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રાજકોટ તાલુકાના હોડથલી ગામની છે, જ્યાં હરિભાઈ જાદવ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જોકે, આપઘાત કરતા પહેલાં મૃતકે એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સુસાઈડ નોટમાં પાડોશીઓ સહિત 8 લોકોના નામ
મળતી માહિતી મુજબ, હરિભાઈએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઈડ નોટમાં તેમના શેઢા પાડોશી નરેશભાઈ અને રવજીભાઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

