રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજની માન્યતા કાઉન્સિલે રદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લાયકાત વગરના અધ્યાપકો, દર્દીઓ વગરની હોસ્પિટલ સહિતના મુદ્ે: કોલેજના ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવતા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના વર્ષમાં નવા પ્રવેશ આપી નહીં શકાય, કોલેજ સંચાલકો અપીલમાં જશે
રાજકોટ, : સ્વનિર્ભર કોલેજોમાં ચાલતી વહીવટી ગરબડને કારણે ધંધાદારી કોલેજો જાણે પૈસા કમાવવાનું સાધન બની ગઇ હોય તેવી છાપ ઉપસતી રહી છે. દરમિયાન અહીં રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી ચર્ચાસ્પદ બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના ઇન્સ્પેક્શન દરમિયાન ઉડીને આંખે વળગે તેવી ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવતા આજે નેશનલ હોમિયોપેથી કાઉન્સીલ દ્વારા વર્ષ 2025-2026થી કોલેજની માન્યતા રદ કરવાનો આદેશ કરવામાં આવતા ખાનગી કોલેજમાં ચાલતી લાલીયાવાડીનો મુદો વધુ એક વખત ચર્ચાસ્પદ બન્યો હતો.
What's Your Reaction?






