મોરબીની જીવાદોરી સમાં મચ્છુ-2 ડેમના 33 ગેટ બદલવા માટે સરકારને દરખાસ્ત

Feb 14, 2025 - 07:30
મોરબીની જીવાદોરી સમાં મચ્છુ-2 ડેમના 33 ગેટ બદલવા માટે સરકારને દરખાસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે કવાયત ગત વર્ષે પાંચ દરવાજા બદલવામાં આવ્યા બાદ હવે અન્ય ગેટ માટે આગામી એપ્રિલ-મે મહિનામાં કામગીરી કરવા આયોજન

 મોરબી, : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના ૫ાંચ દરવાજા ગત વર્ષે બદલવામાં આવ્યા હતા અને બાકી રહેલા 33 દરવાજા પણ બદલવાની જરૂરિયાત હોવાથી ડેમ સત્તાવાળાએ સરકારને દરખાસ્ત મોકલી છે. એપ્રિલ અને મે માસમાં ડેમના ગેટ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું હતું.

મોરબી મચ્છુ-2 ડેમના અધિકારી બી. સી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0