મીરાં દાતારની દરગાહ જઈ રહેલા કોરેજા પરિવારને વારાહી નજીક નડ્યો અકસ્માત, દંપતી સહિત ત્રણના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Accident Incident : કચ્છના ગાંધીધામથી મહેસાણા જઈ રહેલાં કોરેજા પરિવારને પાટણના વારાહી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો કારથી જતી વખતે અકસ્માત સર્જાતા એક બાળક અને દંપતી સહિત ત્રણના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.
એક બાળક અને દંપતી સહિત ત્રણના મોત
કચ્છના ગાંધીધામના ચુડવાથી કોરેજા પરિવારના નવ લોકો સ્કોર્પિયો કાર મારફતે મહેસાણાના ઉનાવા સ્થિત મીરાં દાતારની દરગાહ જઈ રહ્યા હતા.
What's Your Reaction?






