ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી

Aug 3, 2025 - 14:30
ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Golden Bridge Bharuch:  ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 3,86,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી વધીને 19 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. જેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના 27 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં પણ પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડતા નર્મદા નદી પુનઃ બે કાંઠે વહેતી થતાં કાંઠા વિસ્તારના લોકામાં ચિંતા વધી છે. ચોમાસાની સિઝનમાં નર્મદા નદીના કાંઠા ઉપર ખેડૂતો પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કરે છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0