નવરાત્રિને અનુલક્ષીને ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,નવરાત્રિ દરમિયાન રાતે શહેરના માર્ગો પર વાહન અકસ્માત ના થાય તે માટે ભારદારી વાહનો માટે રાતે શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શહેરમાં ભારદારી વાહનો જેવાકે, ટ્રક, ટેન્કર, ટ્રેલર, છ કે તેથી વધુ પૈંડાના વાહનો તથા લક્ઝરી બસ માટે સવારના ૭ થી બપોરના એક તથા સાંજના ૪ થી રાતના ૭ વાગ્યા સુધી પ્રવેશબંધી અમલમાં છે. પોલીસ કમિશનર દ્વારા આ પ્રવેશબંધીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી ૨૨ મી તારીખથી ૧ લી ઓક્ટોબર સુધી ભારદારી વાહનો સાંજના ૪ થી મોડીરાતના બે વાગ્યા સુધી કે જ્યાં સુધી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશી શકશે નહીં. જ્યારે એસ.ટી.
What's Your Reaction?






