નડિયાદમાં સરદાર સ્ટેચ્યૂ નજીક બાબરભાઈની ધર્મશાળામાં આગ
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોખંડેર ધર્મશાળામાં બાજુની પાન- મસાલાની દુકાનનો સામાન મૂક્યો હતો : સદનસીબે જાનહાનિ ટળીનડિયાદ: નડિયાદ સ્ટેશન રોડ ઉપર સરદાર સ્ટેચ્યૂ નજીક બાબરભાઈની ખંઢેર થઈ ગયેલી ધર્મશાળામાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. નડિયાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ખંડેર ધર્મશાળામાં બાજુની પાન- મસાલાની દુકાનનો સામાન મૂક્યો હતો : સદનસીબે જાનહાનિ ટળી