ઝાલાવાડમાં અનુ.જાતિના પરિવારોએ લુપ્ત થતી ટાંગલીયા વણાટની હસ્તકળાને જીવંત રાખી

Jan 9, 2025 - 06:00
ઝાલાવાડમાં અનુ.જાતિના પરિવારોએ લુપ્ત થતી ટાંગલીયા વણાટની હસ્તકળાને જીવંત રાખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ડાંગસીયા પરિવારે વર્ષો જુની કળાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અપાવી

- દેદાદરા, વસ્તડી સહિતના ગામોમાં અનેક પરિવારો ટાંગલીયા વણાટના ઉત્પાદનો થકી આર્થિક પગભર બન્યા

- 2009 માં યુનેસ્કો દ્વારા ટાંગલીયા કળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો (સ્લેટ)

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનુ.જાતિના ડાંગસીયા પરિવારોએ લુપ્ત થતી ટાંગલીયા વણાટની હસ્તકળાને જીવંત રાખી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અપાવી છે. દેદાદરા, વસ્તડી સહિતના ગામોમાં અનેક પરિવારો ટાંગલીયા વણાટના ઉત્પાદનો થકી આર્થિક પગભર બન્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0