જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Shravan 2025 : જામનગર, જેને પ્રેમથી 'છોટી કાશી' કહેવાય છે, તે ખરેખર દેવાલયોનું શહેર છે. અહીં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે, જેમાંથી એક અતિ વિશિષ્ટ અને ભક્તિમય સ્થાન એટલે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. આ મંદિર માત્ર તેની પ્રાચીનતા માટે જ નહીં, પરંતુ તેની અનોખી સ્થાપત્ય શૈલી અને વર્ષો જૂની પરંપરાઓ માટે પણ જાણીતું છે.
મંદિરની વિશેષતા મહાદેવનું ચતુર્મુખી સ્વરૂપ
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સૌથી મુખ્ય વિશેષતા તેનું ચતુર્મુખી સ્વરૂપ છે.
What's Your Reaction?






