ઘાટલોડિયા વર્ધમાનનગરમાં યુવતીએ બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી

Jun 12, 2025 - 01:30
ઘાટલોડિયા વર્ધમાનનગરમાં યુવતીએ  બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શહેરના ઘાટલોડિયામાં આવેલા વર્ધમાનનગરમાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઇન્ટિરીયર તરીકે અભ્યાસ કરતી યુવતી તેના પ્રેમી સાથે લીવ ઇનમાં રહેતી હતી. પરંતુ, બંનેને પરિવારજનોને સંબધ મંજૂર ન હોવાથી તે સતત માનસિક દબાણ રહેતી અને તેણે ગત રાત્રીએ જીવન ટુંકાવ્યું હતું.  આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયા વર્ધમાનનગરમાં રહેતી શિવાલી કશ્યપ નામની યુવતીએ તેના ઘરના બાલ્કનીમાં કુદીને આત્મહત્યા કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0