ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Palanpur Over bridge Damage: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. પાલનપુર RTO સર્કલ પરનો બ્રિજ વધુ એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને સાઇડથી બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો
શું હતી ઘટના?
What's Your Reaction?






