ગુજરાતથી પ્રયાગરાજ જવા નવી 5 બસો શરુ, GSRTCની વેબસાઇટ પર થઈ શકશે બુકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat to Prayagraj GSRTC Volvo Bus: ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં ડુબકી લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બસની સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે એટલે કે 4 ફેબ્રુઆરીથી 5 નવી બસ શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસનો સમાવેશ કરાયો છે.
પ્રયાગરાજ મહાકુંભ જવા માટે આ નવી બસો શરુ
What's Your Reaction?






