ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત

Oct 27, 2025 - 04:00
ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.26 મહારાષ્ટ્રના પુણેથી ગિરનાર ખાતે દર્શન માટે જતા ચાર મિત્રોની કારને વડોદરા નજીક મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડતા બે મિત્રોના સ્થળ પર કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી.

પુણેમાં ધાનોરી ખાતે ગંગાનિવાસ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રશાંત હરિશચન્દ્ર સાબણેએ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૪ના રોજ સાંજે ચાર વાગે હું તેમજ મારા પુણેમાં રહેતા મિત્રો સંગ્રામ સાહુલ ભોંસલે (ઉ.વ.૩૮), સાગર ભાવસાહેબ મહને (ઉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0