એર ઈન્ડિયાના વિમાનની 11A સીટ પર બેઠેલા વિશ્વાસનો જીવ બચવાનું કારણ આવ્યું સામે! જાણો શું છે નવી થિયરી

Jun 19, 2025 - 01:30
એર ઈન્ડિયાના વિમાનની 11A સીટ પર બેઠેલા વિશ્વાસનો જીવ બચવાનું કારણ આવ્યું સામે! જાણો શું છે નવી થિયરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash : એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક દુર્ઘટનામાં તમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, પરંતુ એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતું.

આ પણ વાંચો : Ahmedabad Plane Crash LIVE : 206 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 169ના મૃતદેહ સોંપાયા

સાંકડી જગ્યા અને ભીની માટીને કારણે બચી ગયો હતો

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિશ્વાસ કુમાર રમેશનો જીવ એક સાંકડી જગ્યા અને ભીની માટીને કારણે બચી ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0