૩૪ વર્ષના શ્રમજીવી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,છૂટક કામ માટે ગયેલા ૩૪ વર્ષના શ્રમજીવીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી વુડાના મકાન પાસે મેન રોડ પર એક પુરૃષની લાશ પડી હોવાનો મેસેજ મકરપુરા પોલીસને મળતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. મરનારના ખિસ્સામાંથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પોલીસે તેમના સગાનો સંપર્ક કરતા મરનારનું નામ રાજેન્દ્રપ્રસાદ માલીરામ મવાલીયા (ઉં.વ.૩૪) (રહે.
What's Your Reaction?






