હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bank Auction Buyers Relief: ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેન્ક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઇનકાર કરી શકે નહીં. ભલે આવી મિલકત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેન્ક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.
હરાજીની મિલકત પર હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

