હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : જામ્બુવા નૂર્મના મકાન પાસે ચાર શખ્સે છરી તેમજ લાકડીથી હુમલો કરી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, મનોજ નામના યુવકે કલ્પના પરમાર સાથે લગ્ન કર્યા હતા એટલે રાધા પરમારે મનોજને કહ્યું હતું કે, તે કેમ બે
What's Your Reaction?






