હજુ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે વાતાવરણ પલટો

Gujarat Weather Update : હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી હતી. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઑક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ રહેશે.આ પણ વાંચો : રતન ટાટાના નિધન બાદ નોએલ સાથે અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું, જાણો કોણ છે માયા ટાટા?હાલમાં અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.

હજુ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે વાતાવરણ પલટો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Weather Update : હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી હતી. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઑક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ રહેશે.

આ પણ વાંચો : રતન ટાટાના નિધન બાદ નોએલ સાથે અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું, જાણો કોણ છે માયા ટાટા?

હાલમાં અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.