સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 108 ઇમરજન્સી સેવા દ્વારા બે વર્ષના કેસના આધારે આગાહી
- અકસ્માત અને દુર્ઘટનાના બનાવોમાં દિવાળીઓ ૪.૧૦ ટકા, નૂતન વર્ષે ૧૦.૧૯ ટકા અને ભાઇબીજના દિવસે ૧૪.૨૮ ટકાનો ઉછાળો આવવાની સંભાવના
- સૌથી વધુ રાજકોટ, અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે ઇમરજન્સી કેસનું એલર્ટ
What's Your Reaction?






