સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ

Apr 6, 2026 - 10:00
સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પોલીસના 'લોક દરબાર' કાર્યક્રમ છતાં વ્યાજખોરોનો ત્રાસ યથવત

- રૂપિયા 1.29 કરોડનું મુડી કરતા વધુ વ્યાજ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ ડામવા જનસંપર્ક સભા તેમજ લોકદરબાર સહિતના કાર્યકમો યોજ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે ૦૬ જેટલા વ્યાજખોર શખ્સો દ્વારા કડક ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણ ૬૦ ફૂટ રોડ પર રહેતા અને ગોદાવરી ગામ પાસે અંબિકા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામથી જીનિંગ ફેક્ટરી ધરાવતા ફરિયાદી ભવ્ય સુરેશભાઈ સુરાણી?એ અંદાજે ૦૭ વર્ષ પહેલા શેર બજાર તેમજ ઇવેન્ટની ટિકિટના ધંધામાં દેણું થઈ જતા રામભાઈ કરપડા પાસેથી રૂ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0