સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર

Apr 4, 2026 - 10:00
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જિલ્લામાં વધુ એક માવઠાની મારથી ધરતીપુત્રો ચિંતાતુર

- ભારે પવનના કારણે બાગાયત પાકોનો ફાલ ખરી પડયો, તલ, બાજરી, કઠોળ સહિતના વાવેતરને અસર  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજા વર્ષે ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોને નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાને કારણે ૩૨,૦૦૦ હેક્ટરમાં વવાયેલા ઉનાળુ પાક અને તૈયાર પડેલા માલને ભારે નુકસાન થવાની દહેશત વ્યાપી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુદરતે રોદ્વ સ્વરૃપ ધારણ કરતા વાતાવરણમાં પલટો આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0