સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવતઃ 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી

Jun 25, 2025 - 17:30
સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવતઃ 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Rain Update: સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી અને ખાડી પૂરની આફત બંધ થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં મંગળવારે (25 જૂન)  ખાડી પૂરના પાણી લોકોના ઘર સહિત અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા. બુધવારે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતા આ ખાડી પૂરના પાણી ઓસર્યા નથી. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે. 

આ પણ વાંચોઃ 10000 કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકાનું કૃત્ય, પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે ઢોર પકડવાની ગાડી મોકલી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0