સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Asaram Case Hearing: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે. જોકે, 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર મંગળવારે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. નોંધનીય છે કે, બીમારીના કારણે ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી આસારાના હંગામી જામીન લંબાવ્યા હતા. પરંતુ, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આ હંગામી જામન લંબાવાનો ઈનકાર કરી સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે તણે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરન્ડર કર્યું હતું.
What's Your Reaction?






